Manoj Navadiya

Manoj Navadiya Matrubharti Verified

@manojnavadiya7402

(734)

42

29.8k

119.8k

About You

હું પણ વહેતો રહું, તો નિર્મળ જળ રહું. પ્રથમ પુસ્તક, વિશ્વ ખોજ, બીજુ પુસ્તક, હિતકારી. Working as a Manager Mechanical maintenance in Reliance industries ltd, Jamnagar. I believe in living a Simple life. હું સામાન્ય જીવન જીવવામાં માનું છું. Life qoutes, 1. In the joy of others lies our own (બીજાના આનંદમાં જ આપણુ સુખ રહેલું છે), 2. જે વ્યક્તિ નુ અંતઃકરણ પવિત્ર છે, વિચાર અને આચાર હકારાત્મક છે. એ સર્જનહારનુ પ્રિય પાત્ર છે, આવી વ્યક્તિઓને ઈશ્વર સતકર્મ માટે નિમીત બનાવે છે.

કેટલીય ભુલો કરતો, પણ ના કોઈ એને બીક લાગે,
ના કોઈ માફી માંગે, આ પાપથી એમ પુણ્ય કેમ મળે...

મનોજ નાવડીયા

અંતે સુઇ ગયો હું, હવે મને જગાડતા નહીં,
કહેવું હતું કૈઇક, તો પહેલાં તમે કેમ ના જાગ્યાં,

અંતે ભાગી ગયો હું, હવે મને બોલાવતાં નહીં,
કહેવું હતું કૈઇક, તો પહેલાં તમે કેમ ના બોલ્યાં,

અંતે ખાલી રહ્યોં હું, હવે મને આપતા નહીં,
કહેવું હતું કૈઇક, તો પહેલાં તમે કેમ ના આપ્યું,

અંતે છોડી ગયો હું, હવે મને શોધતાં નહીં,
કહેવું હતું કૈઇક, તો પહેલાં તમે કેમ ના શોધ્યો,

અંતે સુઇ ગયો હું, હવે મને જગાડતા નહીં,
કહેવું હતું કૈઇક, તો પહેલાં તમે કેમ ના જાગ્યાં..

મનોજ નાવડીયા

Read More

અંતે સુઇ ગયો હું, હવે મને જગાડતા નહીં,
કહેવું હતું કૈઇક, તો પહેલાં તમે કેમ ના જાગ્યાં..

મનોજ નાવડીયા

મનુષ્ય પાસે સત્વગુણનો પ્રભાવ એવો દ્રઢ હોવો જોઈએ કે તે દુર્ગુણોને તરતજ ઓળખી લે અને એની કોઈ અસર થવા ના દે..

મનોજ નાવડીયા

Read More

"મનની માયા"

આભાસ છે‌ મનને દુઃખનું પલ્લું ભારે, સુખનું પલ્લું હળવું,
વાસ્તવિકતા જો દુઃખ અને સુખ એ ત્રાજવાનું જ હોય છે..

ત્રાજવું: શરીર

મનોજ નાવડીયા

Read More