The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
45
28.3k
92.1k
પરિચયઃ જન્મ સ્થળઃ ૧૦ ઑક્ટોબર ૧૯૩૦ (૧૦-૧૦-૧૯૩૦) અમદાવાદ શૈક્ષણીક કારકીર્દીઃ પ્રાથમિક,માધ્યમિક અમદાવાદ.કૉલેજ એમ જી સાયન્સ ઈન્સ્ટીટ્યુટ અમદાવાદ. કાર્ય ક્ષેત્રઃ ૧૯૫૬ થી ૧૯૮૮ ' ધી અતુલ પ્રોડટ્સ લિમિટેડ 'વલસાડ ખાતે ,પ્રોડક્ષન કેમીસ્ટ, સીની. એક્ઝીક્યુટીવ , આસી સેફ્ટી ઑફીસર' તરીકે નિવૃત્ત.(૧૯૮૮) ઈતર પ્રવૃતિઃસર્વિસ દરમ્યાન સંસ્થાની સાંકૃતિક,સામાજીક સંસ્થાઓ 'ઉદય ' ઉત્કર્ષ ' 'વિજ્ઞાન મંડળ ' 'નૂતન કન્ઝ્યુમર્સ કૉ-ઑપરેટીવ સોસાયટી ' વગેરેમાં માનદ મંત્રી તરીકે સેવા. હાલ નિવૃતઃ છેલ્લા દસ વર્ષથી (૨૦૦૯થી) ન્યુ જર્સી ખાતે રહુ છું.
“नादाँ तमन्ना रेती में उम्मीद की कश्ती खेती है इक हाथ से देती है दुनिया सौ हाथों से ले लेती है ये खेल है कब से जारी हाए, बिछड़े सभी बिछड़े सभी बारी-बारी अरे, देखी ज़माने की यारी, बिछड़े सभी बारी-बारी क्या लेके मिले अब दुनिया से आँसू के सिवा कुछ पास नहीं या फूल ही फूल थे दामन में या काँटों की भी आस नहीं मतलब की दुनिया है सारी बिछड़े सभी, बिछड़े सभी बारी-बारी अरे, देखी ज़माने की यारी, बिछड़े सभी बारी-बारी बिछड़े सभी बारी-बारी”
वासांसि जीर्णानि यथा विहाय, नवानि गृह्णाति नरोऽपराणि। तथा शरीराणि विहाय जीर्णान्यन्यानि संयाति नवानि देही॥ વિન્યાસ -- नर: अपराणि, जीर्णानि अन्यानि॥ ભાવાર્થ -- જેવી રીતે મનુષ્ય જૂનાં કપડાં પડતાં મૂકીને બીજાં નવાં કપડાં પહેરે છે તેવી જ રીતે જીવાત્મા જૂનાં શરીરોને છોડી દઇને નવા દેહોમાં સંચરે છે. 🙏 શુભ મંગળવાર! 🙏
ઓળખે તો ઔષધ ૧) ફ્લુના તાવમાં કાંદાનો રસ વારંવાર પીવાથી તાવ ઉતરી જાય છે. ૨) રોજ લસણ ખાવાથી કરમ (કૃમી) મટે છે. ૩) દોઢ થી બે તોલા આદુના રસમાં મધ મેળવી પીવાથી કફ મટે છે. ૪)દૂધની મલાઇ સાથે મીંઢળ ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ મટે છે. ૫) સરગવાની છાલ ઘસી ને ચોપડવાથી ગૂમડું બેસી જશે. 🙏🏻
यो माम् पश्यति सर्वत्र, सर्वं च मयि पश्यति। तस्याहं न प्रणश्यामि, स च मे न प्रणश्यति॥ (भगवद्गीता,६.३०)॥ વિન્યાસ -- य: माम्, तस्य अहम् ભાવાર્થ -- જે બધામાં મને (પ્રભુને) અને બધાંને મારામાં જુએ છે એને માટે હું અને એ મારા માટે અદૃશ્ય હોતાં નથી. (ભગવદ્ગીતા,૬.૩૦) 🙏 શુભ શશિવાર! 🙏
“રાહ જોવામાં આવતીકાલની આજ પણ જતી રહી, મરતો રહ્યો ડગલેને પગલે કારણકે જીવ્યોજ નહીં” 🙏🏻
“આબરું માટે કોઇ અટકતું નથી, કુટુંબ માટે કોઇ ભટકતું નથી, આશા નથી કોઇની પાસેથી કંઇ લેવાની, પોતે પોતાની રીતે જીવી લેવાનું છે.” 🙏
અવગણના થાય, તો આંખ_ _ આડા કાન કરજો પ્રેમથી , , ,_ _એવું ઘર ક્યાં મળે, કે જ્યાં લોહી_ _ ઉકાળા નથી હોતા . . ._? અહમ ઘવાશે, ક્યારેક ઈગો_ _પણ ટકરાશે આવેશમાં , , ,_ _સ્વમાન સાચવજો, સહુ કઈ_ _ સંયમવાળા નથી હોતા . . ._! ! ! .....શુન્ય પાલનપુરી 🙏🏻
“તું શૂન્ય કવિને શું જાણે એ રૂપનો કેવો પાગલ છે રાખે છે હૃદય પર કોરીને રંગીન નિશાની ફૂલોની.” 👌
પાગલ છે જમાનો ફૂલોનો, દુનિયા છે દીવાની ફૂલોની ઉપવનને કહી દો ખેર નથી! વિફરી છે જવાની ફૂલોની. અધિકાર હશે કંઇ કાંટાનો એની તો રહીના લેશ ખબર ચીરાઇ ગયો પાલવ જ્યારે છેડી મેં જવાની ફૂલોની. ઉપવનને લૂંટાવી દેવાનો આરોપ છે કોના જોબનપર કાંટાની અદાલત બેઠી છે લેવાને જુબાની ફૂલોની. તું શૂન્ય કવિને શું જાણે એ રૂપનો કેવો પાગલ છે રાખે છે હૃદય પર કોરીને રંગીન નિશાની ફૂલોની. સૌંદર્યની ચાહતના પરદે, સૌંદર્યોની લૂંટો ચાલે છે: ફૂલો તો બિચારા શું ફૂલે! દુશ્મન છે જવાની ફૂલોની .......શુન્ય પાલનપુરી 🙏🏻
“હું તો સંબંધોની શરુઆત છું,* *ને દોસ્તીનો દસ્તાવેજ છું,* *ભરોસાના રણમાં વરસતો,* *વણમાંગ્યો મૃગજળ નો વરસાદ છું.!* *’ગુમાવ્યા’ નો હિસાબ કોણ રાખે...યારોં...અહિં તો..કોણ..કોણ મળ્યા એનો આનંદ રાખું છુ” .....🙏🏻
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2022, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser