Hey, I am on Matrubharti!

जीवन में कुछ भी स्थायी नहीं है
इसलिए स्वयं को अधिक तनावग्रस्त न करें,
क्योंकि परिस्थितियां चाहे कितनी भी खराब हों
बदलेंगी जरूर

Read More

જન્મથી મરણ સુધી તમારે ઈશ્વર
સાથે શતરંજ જ રમવાની છે.
ફરક માત્ર એટલો જ છે કે
તમે જે ચાલો એ ચાલ કહેવાય છે
અને ઈશ્વર જે ચાલે છે
એને તમારી ચાલ નું પરિણામ કહેવાય છે...!!!!

Read More

દરેક સમયે ઈશ્વરનું ધારેલું જ થાય છે,
પરંતુ સુખના સમયે આ વાત ઘણાંને સમજાતી નથી.

अपनों के लिए चिंता हृदय में होती है.
शब्दों में नहीं!
और अपनों के लिए गुस्सा शब्दों में होता है
हृदय में नहीं!
बस यही एक अटूट प्रेम की परिभाषा है.

Good Morning....

Read More

તસવીરો લેવી જરૂરી છે જીવનમાં...
કારણ કે
અરીસો વિતેલો સમય નથી બતાવતો...
શુભ સવાર
જય શ્રી કૃષ્ણ

Read More

સુખ અને દુઃખ આપણા પરિવારના સદસ્ય નહીં પરંતુ...
મહેમાન છે વારાફરતી આવશે થોડા દિવસ રોકાશે અને જતા રહેશે...
જો એ નહીં આવે તો આપણે અનુભવ અને સમજ ક્યાંથી લાવીશું...

શુભ સવાર
જય શ્રી કૃષ્ણ

Read More

આજ થી શરૂ થતું દિવાળીનું શુભ પર્વ આપના જીવનમાં *અગિયારસ* થી જીવનના મહત્વના કાર્યોમાં અગ્રતા લાવે ,
*વાઘબારસ* થી પ્રગતિના દ્વાર ખૂલે , *ધન તેરસ* થી સુદ્ધ ધન પ્રાપ્ત થાય , *કાળી ચૌદશ* થી જીવનમાં કલહ દૂર થાય ,
*દિવાળી* થી દિલમાં માનવતા નો દીપ પ્રગટે , *નૂતન વર્ષ* થી જીવન નવ પલ્લવિત થાય , *ભાઈબીજ* થી ભાઇ બેનની પ્રીતિ વધે , *ત્રીજ* થી ત્રેવડ વધે , *ચોથ* થી ચતુરાઈ વધે , *લાભપાંચમ* થી પાંચ પરમેશ્વરની પરમ કૃપા વર્ષે જેનાથી આખું વર્ષ સુખ ,શાંતિ સમૃદ્ધિ ,સહકાર અને સુયોગસભર નીવડે તે માટે પ્રાર્થના સહ હાર્દિક શુભ કામના પાઠવું છું.....
🪔💐🪔

Read More

જીવન ભલે "મોર્ડન" જીવજો
પણ.....
"અનુકરણ તો પ્રાચીન" જ કરજો
કારણકે.....
જે શાંતિ "ૐ" બોલવામાં આવે છે
તે "હેલ્લો" બોલવામાં નથી .

Read More