રંગભુમી ની યાદ

  • 4.4k
  • 1.5k

આજે તો આપણે મરેલા મનોરંજન ના હેવાય થઇ ગયા છીયે બાકી તો  આપણી રંગ ભુમી ના નાટકો..આપણી રંગભુમી ના ગીતો જે આપણ ને અને આપણી આગવી પેઢી ને કઇક સુ સંસ્કારો આપતા'તા એના બદલા મા આપણે શુ આપ્યુ....?માત્ર ને માત્ર સમાજ મા થી જાકારો જે આપણ ને સાચી સમજણ આપતા પાપ ના મારગે જઇ રહેલા માણસ ને સત્ય મારગ નો રાહ બતાવતા આપણા દેશી નાટકો જે ગામડે ગામડે ભજવાતા ને એ કાળ ના આપણા ભોળુડા માનવી ઓ હોશે હોશે જોતા...ઇતિહાસ ના પાના ઉખેળતા જાણવા મળે છે કે રામાયણ..મહાભારત...રાજા હરીચંન્દ્ર..શિબી રાજા..જેવા સત્ય નો રાહ બતાવતા નાટકો નો આપણા દેશ ના ઘણા