#અંતિમ

પ્રારંભ અને અંત પ્રકૃતિ માં હોય છે,
દ્વૈત ભાવ માં, યુગલ સ્વરૂપે હોય છે;

સત્ય બદલાતું નથી કાળનાં પ્રવાહમાં,
અંતિમ લક્ષ્ય ચૈતન્ય, આનંદ હોય છે;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111392133

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now