એ કહે છે મને કે તું ખુબ જ લાગણીશીલ છે ,
તારા આ ભોળપણ ના કારણે બધા તને છેતરી જાય છે..

✍️ ગીતા પરમાર

પરંતુ એને શું ખબર કે હું મનમાં બધું જ જાણું જ છું ,
માણસ ના વ્યવહાર થકી જ એની પોલ છતી થાય છે..!!

#લાગણીશીલ

Gujarati Blog by Parmar Geeta : 111384994

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now