બે પોઝિટિવ વાત શીખવા મળી....
૧ ) કોઈ નવરાશની પળોમાં યાદ કરે કરે તો "ટાઈમ પાસ" નાં સમજવો. કારણ કે માણસ નવરાશમા એને જ યાદ કરે છે જેની સાથે એ ફૂરસાતની પળોમાં રહેવા ઇચ્છે છે.

૨ ) કોઈ જરૂર હોય ત્યારે જ યાદ કરે તો એને સ્વાર્થી નાં સમજવા. કારણ એમને એ સમયએ પોતાની જાત કરતા પણ વધુ ભરોસો તમારી ઉપર હોય છે એટલે જ તમને યાદ કરે છે.

Gujarati Quotes by Mahesh Vegad : 111382887

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now