The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
મનેખના મેલા "મહેરામણ"માં ભરતી ભરાણી, નોખાં-નોખાં "પાણી", ને રાતા-પીળા "પાણિ"... માણવો હોય અલબેલાનો અસલ ખેલ, સમે-રખે "કમલ" તું મેલ ભરી બસ્તીને મેલ... ઓઢી લે "અનોખીપ્રિત"ની નોખી ચોલી, પછી જો કેવા આપે ફળ ચાર "ચંદ્રમૌલી"...
ધન્યવાદ સંગિતાજી
Awesome lines ji
કહોં તો,,,,, શોધવાનું શરૂ કરીએ,,,??
Haa... 😂😝
ના ના... ઉતાવળ કોઈ નહી... પણ મળે પછી વિલંબ શા માટે? એમ... હા હા
Oho aatli badhi utavad
લગ્ન માટે બીજું એક પાત્ર હોય ને.....? એ ખૂટે છે વ્હાલા... નહીંતર સાંજ પણ ના પડવા દઉં હો... હા હા હા
તો લગ્ન નું વિચારો ને.. ભાઈ..
સંન્યાસ લેવાની વાત જ નથી... સંસારમાં રહેવાનું વૈરાગી બનીને... બેનબા.. તો શોધખોળ કરતાં જ રહેવું... હા હા હા
ધન્યવાદ ભાઇ
સરસ
અરે વાહ!!! પ્રગતિ
આભાર ભાઇ
ના બિલકુલ નહીં... એની તો સર્વજ્ઞ છે
અદભુત... 👌👌👌🙏
Ha... cmt વાંચીતો વધુ સમજાયું.. પણ હું અર્થ અલગ સમજી તી.. મોટાભાઈ એ સમજાવ્યું એનાથી થોડુંક અલગ 😇😝
Coment vachi ne 😂😅😅😅
સમજાઈ ગ્યું.. 😇😝😂
પણ એક પ્રશ્ન છે,,, સાધુ મહંત બનીએ, તો જ પ્રભુ ની દ્રષ્ટિ પડે...?? 🤔🤔
વાહ ભાઈ,,, 👌👌
આપનું સ્વાગત છે ગીતાજી...
ધન્યવાદ શેફાલીજી
વાહ... આપ સત્ય કહો છો સંસારમાં રહી ને જ સંસાર થી પર રહેવું એ જ ખરો સન્યાસ છે... ધન્યવાદ દિશા બતાવવા બદલ... 😊😊
ઘણા અંશે આપ ખરા રહ્યા સોનલજી...
ધન્યવાદ વિશુ
ગીતાજી, સંસારમાં રહીને સર્વથી પરે રહેવું એ જ તો ખરો સન્યાસ છે
સાચું વર્ષાજી.... પિનાકપાણિ એટલે પિનાક નામના ધનુષ્ય ને પાણિ(હાથ)માં ધારણ કરનાર...શિવ... મહાદેવ...
Pinak pani ...mahadev nu biju nam
Khabar nai ... પાણિ shabd avyo atle yad avyo ... Kadach post ma j vachelo che ...
ખૂબ સરસ
Aa tme kyarek tmari prit ne goto ne vari kyo sanyas levo 6 to hve samjatu e nathi ke tmari aneri ne goti ke na goti 🙈🙈🙈🤔🤔🤔🤔🤔
E bhai aa 1 vaat no javab aapoto
Aa pinak pani kya lakhyu 6 tiya🤔
હું થોડેઘણે અંશે સાચી રહી...
ખરીવાત કહીં કમલેશ જી.
પિનાક પાણિ atle shu thai ... Kyak vachyo evu lage chr ...
વાહ ખુબ સરસ સમજાવ્યું હું નહોતી કહેતી તમારી દરેક વાત મા ઘણા બધા અર્થ હોય છે.. અમે ધન્ય થઈ ગયા.. હું પણ વિચારૂ છું બધી મોહ માયા ત્યાગી અને સન્યાસ લઈ લવ... 🙂
મનના મેલા માણસો રુપી સમુંદર ઊભરાઇ રહ્યો છે, જેમના ભિન્ન ભિન્ન સ્વાર્થ રુપી જળ છે, જેમના ભિન્ન ભિન્ન દુષ્કર્મ વાળા હાથ છે, હવે આવામાં જો તારે ઇશ્વરની ખરી લીલા સમજવી હોય, તો સમય સાચવીને આવા મેલાઓની ટોળકીને મેલી(છોડી)દે, અલખ સાથે અનોખીપ્રિત બાંધી એની અલગ છત્ર-છાયામાં જતાં રહો, પછી જુઓ કેવા તત્કાળ ચંદ્રમૌલી (મહાદેવ) ધર્મ,અર્થ,કામ અને મોક્ષ રુપી ચાર ફળ આપે છે...
હા શાંતિ થી..
હમમ... બસ થોડી ક્ષણ આપો...
શું???
બાકી... આપણી જેમ "ગાફલ ગોથા ખાય"....ખરું ને? સોનલજી...?
તો સમજાવી દો ચાલો..
હા આપ સાવ સરળ... નિ:સંદેહ...
હા એજ.. એટલે જ અર્થ પૂછી લેવો સારો.. બાકી મારા જેવી સરળ વ્યક્તિને ખાલી સરળ વાત જ સમજ આવે
😟 samjavi dejo
આમાં તો અલખનાં ઓટલે અનોખીપ્રીત નિભાવવાની વાત છે... ગીરનાર નાં નાગાસાધુ ને ગોરખપંથ ના અલખને અજવાળનાર જ અહીં સુધી પહોંચી શકે....બાકી...
હા હા... હોય પણ ખરાં હો...
અરે હોય કય તમારા શબ્દો ની જાળ મા પણ અનેક અર્થો હોય છે... 😆😆
ધન્યવાદ ગીતાજી... આમાં કોઇ મર્મ નથી... બસ શબ્દજાળ છે.... એટલું જ..
ધન્યવાદ જીજી
વાહ વાહ.. પુરૂ ના સમજાયું પણ માર્મિક જ હશે... કોમેન્ટ મા સમજાવો... 😄😄
ખૂબ સરસ.. 👌
આમાં શું સમજાવવાનું??? સાવ સરળ અને સાધારણ રચના છે...શેફાલીજી...
સમજાવી દો..
ધન્યવાદ વર્ષાજી
ધન્યવાદ બેનબા
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser