આપણા મૃત્યુ પછી કોઈ શું કહે કે .... ના...ના બહુ સારા હતાં... માણસ...નઈ !
સારા હોય એને પણ એમ જ કહેશે...
જીવતા જ કદર નહીં કરે... એ શું આપણી આત્માને શાંતિ મળે એની પ્રાર્થના કરવાના.. આપણે તો જીવતા જ આપણા આત્માને શાંતિ આપવાની... ભગવાન મૃત્યુ પછીની ખબર નથી પણ જીવતા જ જીવનમાં મને શાંતિ આપજે....
🙏om Shanti 🙏

Gujarati Whatsapp-Status by Ami : 111343046

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now