આજ્નો સત્સંગ
મનમાં દૈન્ય ભાવ રાખીને પ્રભુના ચરણારવિંદની સતત પ્રતીક્ષા કરવી એ દિવસ ક્યારે ઉગશે કે જ્યારે હું આપની કૃપા ને લાયક બનીશ? આપની દૃષ્ટિને પાત્ર બનીશ .હું જેવો છું તેવો આપનો છું. આપ મારા તરફ એક દ્રષ્ટિ કરો આપના ચરણાર્વિન્દમાં મારો અંગીકાર કરો.

Gujarati Religious by Kamalesh Soneji : 111332095

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now