સુરતમાં મારા 13મા અને 14મા પુસ્તક 'ચિંતન ક્વૉટ' અને 'ચિંતન સ્ટોરીઝ'નું વિમોચન સુપ્રસિદ્ધ કથાકાર પૂજયશ્રી રમેશભાઈ ઓઝા- ભાઈશ્રી તથા જાણીતા સમાજસેવી શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, આદરણીય ચંપાકાકી તથા જ્યોતિના હસ્તે થયું. આ પ્રસંગે 'જીવન અને સુખ' વિશે વક્તવ્ય આપવાનો આનંદ થયો. ભાગવત કથા પ્રવાહ દરમિયાન હજારો લોકોની હાજરીમાં વ્યાસપીઠ પરથી બે પુસ્તકોના વિમોચનના યાદગાર પ્રસંગની તસવીરી ઝલક.

Gujarati Quotes by Krishnkant Unadkat : 111322403
Dharmesh Patel 4 years ago

Tmari vato sambhdi jivanma navo drsatikon made che.👌👌

Aarti Joshi 4 years ago

Congratulations sir

Vidya 4 years ago

Congratulations Sir.... 💐💐💐

Kpj 4 years ago

🙏🙏🙏🙏

Kpj 4 years ago

Khub khub abhinandan sir

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now