#bites પરનાં અમુક વાક્યો થી મનને દિલાસો મળે અથવા મનનું સમાધાન મળે છે. 🙏 દિલાસાથી મન કાબુમાં આવે છે. સમાધાન મળવાથી મન આઝાદ થાય છે.
🙏
પણ શું દિલાસો મળવાથી મનને આનંદ મળે છે,કે મન આઝાદ થવાથી આનંદ મળે છે?

Gujarati Blog by PUNIT : 111302899

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now