સરવાળા ની અપેક્ષા એ પ્રેમ ન થાય,
ગુણાકાર ની લાલચે પણ પ્રેમ ન થાય,
બાદબાકી ની તૈયારી હોય તો અને ભાગાકાર નો સહેજ પણ ડર ન હોય તો જ પ્રેમ થાય....

- ડો.જગદીપભાઈ નાણાવટી..

Gujarati Blog by Radhika Kandoriya : 111297781
HARPALSINH VAGHELA 4 years ago

પણ જો પ્રેમ મા પણ સરવાળો થાય તો એજ સાચો પ્રેમ બાકી બાદબાકી ને ભાગાકાર દુઃખ જ આપે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now