સૂર્યાસ્ત હોય કે સૂર્યોદય, જીવન માં થનારી આ બે સાધારણ ઘટનાઓ થી આપણે એટલું તો શિખી શકીયે છે, કે માણસ ના જીવન માં ચડતી હોય કે પડતી; માણસ ને કદી હાર ના માનવું જોઈએ. સતત આગળ વધતા રેહવું, એજ શ્રીષ્ટિ નું નિયમ છે.

-DHR

#gujaratiquotes #ગુજરાતી #ગુજરાતીબાઇટ્સ #સુવાક્ય

English Thought by DHR : 111293651

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now