? ચશ્માં

ચશ્માં નથી બન્યા એવા હજુ સુધી જે માં ની આંખ માં સુકાયેલા આંસુ જોઈ શકે.
જગત ના રંગ બદલતા રહે‌ છે, કોઈ એવા ચશ્માં લાવો જેમા દુનિયા એક રંગ જ જોઈ શકાય.

નારાણજી જાડેજા (ગઢશીશા)
નર
મુન્દ્રા કરછ

Gujarati Thought by Naranji Jadeja : 111289536

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now