આગ તો મન માં લાગી હોવી જોઇએ, બાકી રામ મંદિર અયોધ્યા માં બને કે ઘર માં, જો તમે લાઈફ મા કોઈ ને કામ ના લાગી શક્યા ને તો કંઈ જ કામન નું નથી. અને આવા દરેક મોટા કામ તો મોદી જી કરી જ લેશે, પણ તમે હજી પણ નાય જાગો ને તો તમારા સપના પુરા કરવા માટે કોઈ નાય આવે. મેહનત કરતા આવડે છે અને એ હું કરીશ જેઠી જે લાઈફ જીવવી છે એ હું જીવું.
written by Ashishkumar Tailor