આ દિલ જેને પસંદ કરે છે
એ આપણું હોય કે ના હોય
પણ આખી જિંદગી આ દિલ પર
એનું જ રાજ હોય છે..

Gujarati Blog by Radhika Kandoriya : 111279229
મોહનભાઈ આનંદ 4 years ago

પ્રકૃતિ ઈશ્વર ની છે.. એમ શરીર આત્મા નું છે, દેહ જ સાંસારિક અનુભૂતિ કરાવે, પરંતુ આત્મચેતના જોડાયા પછી.. એટલે જેની સાથે જોડાઈએ એ ચેતના નું સન્માન અનન્ય ભાવે થાય એ પ્રેમ કહેવાય..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now