સ્વચ્છ અને નિર્મળ
જળવાળી નદી ક્યાં છે,
ભેળસેળ ના હોય
એવી વસ્તું ક્યાં છે,
શુદ્ધ હવા મળે
એવી જગ્યા ક્યાં છે,
આંખોને ગમી જાય
એવી હરિયાળી ક્યાં છે,
સાચા મન હોય
તેવી વ્યક્તિઓ ક્યાં છે,
દરેકને દૂષિત કરી
માનવી ફરિયાદ કરે છે કે,
દરેક ઈચ્છા પૂરી કરે
એવા ભગવાન પણ ક્યાં છે...

English Shayri by Siddharth Maniyar : 111258103

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now