જીત નક્કી હોય તો અર્જુન
કોઈ પણ બની શકે સાહેબ
પણ સાલું જ્યારે મૃત્યુ
નક્કી હોય ત્યારે
અભિમન્યુ બનવા માટે
સાહસ જોઈએ...

Gujarati Motivational by Gohil : 111257852
Rudrarajsinh 4 years ago

સંસ્કૃતિ હોય જેની સ્વમાની. લોહીમાં હોય જેના સાહસ. આંખમાં હોય જેના બદલો. નથી એ કોઈથી પણ ડરતો. સામે હોય સેના કે ચક્રવ્યૂહ. બને છે અર્જુન ને અભિમન્યુ. લી. રુદ્ર રાજ સિંહ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now