પરિસ્થિતિ બદલવી જયારે અશક્ય હોય,
ત્યારે મનની સ્થિતિ બદલી નાખો તો
જીવનમાં બધું આપોઆપ બદલાઈ જશે !!

Gujarati Thought by Afsana : 111257703
Dharmesh Vala 5 years ago

જ્યારે પરિસ્થિતીઓ એવી થઇ જાય કે સંબંધ તોડી નાંખવો પડે અથવા તો પોતે તુટી જવું પડે ત્યારે, સંબંધ તોડી નાખજો કારણકે સંબંધ તો બીજો તરત મળી જશે... પણ જીવવાની ખુમ‍ારી પાછી લાવતા વર્ષો નીકળી જશે...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now