કેમ અહીં નદીઓ બની અશ્રુઓ વહી જાય છે ?
કહી તો શકાય બધું તોયે મનમાં કેમ રહી જાય છે..!
કરી તો શકાય વહેંચીને વધ-ઘટ સુખ દુઃખની અહીં,
શું ખબર ! તોયે માનવી એ દુઃખ કેમ સહી જાય છે..!

ભાવેશ પરમાર. "આર્યમ્"

Gujarati Poem by Parmar Bhavesh : 111255633

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now