કહેવાય છે કે ગણેશજી ને મધુમેહ હતો તો પછી તેમની સ્થાપના કરી બ્લડસુગર વધારે એવો પ્રસાદ કે થાળ શા માટે ધરાવતા હશે??? પ્રિય એવા લાડુ ખવડાવી સુગર ઘટાડનારો મામેજવો પણ ધરાવવો જોઇએ
#Just thinking
Krutika

Gujarati Thought by Krutika : 111251570
Vasani Kalpesh 5 years ago

મધુમેહ વધુ મિઠાઈ ખાવાથી નથી થતો પણ એક થયા પછી મિઠાઈ ઓછી ખાવી જોઇએ.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now