આપણી પ્રિય વ્યક્તિના ગુસ્સા પાછળ પણ પ્રેમ છૂપાયેલો હોય છે પણ આપણે એ વ્યક્તિના પ્રેમને સમજ્યા વગર જ આપણે એને હંમેશા માટે તરછોડી દઈએ છીએ અને તરછોડાયેલી વ્યક્તિ શૂન્યમનસ્ક થઇ જાય છે, અને જ્યારે એનો પ્રેમ સમજાય છે ત્યારે ઘણું મોડુ થઈ ગયુ હોય છે.
- મનીષ ચુડાસમા

Gujarati Quotes by મનીષ ચુડાસમા ”સ્નેહનું પવિત્ર ઝરણું” : 111239974

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now