દુઃખી થવાનું એક કારણ એ પણ છે કે આપડે આપડી લાગણીઓને ખોટા વ્યક્તિ પ્રત્યે આંખો બંધ રાખીને વહેતા ધોધની માફક વહી જવા દઈએ છીએ.
- મનીષ ચુડાસમા

Gujarati Quotes by મનીષ ચુડાસમા ”સ્નેહનું પવિત્ર ઝરણું” : 111237962
મનીષ ચુડાસમા ”સ્નેહનું પવિત્ર ઝરણું” 5 years ago

જેમ પાંચ આંગળી સરખી નથી હોતી તેમ બધી વ્યક્તિ પણ ખોટી નથી હોતી એટલે ખોટી વ્યક્તિ લખ્યું છે બાકી જેને જેવુ સમજાય એવું.

Hetal Bharda 5 years ago

આ ખોટા વ્યક્તિ કરતા બધા વ્યક્તિ હોવું જોઈએ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now