તારા જવાબ બદલવાની રાહમાં - 1

(28)
  • 3.5k
  • 3
  • 988

ભગત છ દિવસ નો હતો ત્યારથી જ તેના માતા-પિતા એક એક્સિડન્ટમા મૃત્યુ પામેલા. દાદા વિરમભાઇ અને પોતાથી પાંચ વર્ષ મોટા ભાઈ નુતન ના હાથે પુરા લાડકોડથી ઉછરેલો. દાદા વિષ્ણુ ભક્ત હોવાથી પોતાના પોત્રનુ નામ ભગત રાખેલું. અને આ જ કારણે ભગતને બહું જ ઓછા મીત્રો.અને ભગત ને કોઈ ભગત કહે તે પસંદ જ ન હતું . દાદા શીવાય એક વ્યક્તિ હતી જે ભગતને તેના નામ થી જ બોલાવતી તે હતી દિવ્યા. તેને ભગત ક્યારેય ના ન પાડતો બીજા બધા તેને BG કહીને બોલાવતા. દિવ્યા અને ભગત એક સાથે ૧૦ ધોરણ ભણેલા. દિવ્યા એક આર્થીક રીતે સધ્ધર પરીવારની