શ્રી રામનો રાજ્યાભિષેક - 2

  • 3.6k
  • 1
  • 1.2k

ક્રમશઃ (ગત અંકથી શરૂ )અયોધ્યા ની રાજગાદી પર શ્રી રામચંદ્રજી બિરાજી રહ્યાં છે .બાજુમાં જાનકી છે બીરાજેલા છે .અત્યંત શોભા વધી રહી છે ,લાગે છે કે અયોધ્યામાં સ્વર્ગ સ્થાપિત થયું છે !અથવા તો જાણે કે અયોધ્યા સ્વયં સ્વર્ગ થી પણ સુંદર બની ગયું છે. ચૌદ વર્ષ રામના વનવાસ ના ક્યાં વીતી ગયા અને એ ચૌદ વર્ષના વનવાસના વિયોગનું દુઃખ જાણે કે એક પળમાં વિસરાય ગયું !,ત્રણે માતાઓએ શ્રી રામચંદ્ર અને જાનકીજી ની મંગલ આરતી ઉતારી અને ખૂબ અંતરથી આશિષ આપ્યા .ભરત ,શત્રુઘ્ન અને લક્ષ્મણ શ્રી રામજીના આસપાસ સેવા માટે ગોઠવાયા .અત્યંત મનોહર છબી લાગી રહી હતી .આજે અયોધ્યાના લોકોને આણંદનો