થાર મરુસ્થળ (ભાગ-૧)

(61)
  • 7.1k
  • 10
  • 3.7k

માનવીને જીવવા માટે એક લક્ષ જોઈએ, અને તે લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તેનામાં રહેલી દરેક શક્તિનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ. લી કલ્પેશ દિયોરા..થાર મરૂસ્થળ એક ભયાનક સ્થળ છે.રાજસ્થાનના રણમાં આવેલું છે.ઉનાળામાં અહીં રેતી એક જગ્યાએથી બીજી જગ્યાએ બદલાય છે.અહીં ઉનાળામાં 60 ડિગ્રી તાપમાન હોય છે.એક અદભુત અને સૌંદર્ય ત્યાનું વાતાવરણ હોય છે.જ્યાં જીવવું મુશ્કેલ છે,જે જગ્યા પર ગરમીનો પ્રકોપ છે, સર્પનો ત્યાં વસવસાટ છે.જોવા જેવું અને માણવા જેવું સ્થળ એટલે થાર મરૂસ્થળ.આ વાત છે,આજથી પંદર વર્ષ પહેલાંની.જીગર અને કવિતા,મહેશ અને સોનલ,મિલન અને માધવી,કિશન અને અવની,આ